આંબામાં રોપણીનું અંતર અને યોગ્ય વાવેતર પદ્ધતિ
Completion requirements
🔸 1. રોપણીનું અંતર ખૂબ જ અગત્યનું છે
-
- સામાન્ય રીતે 10×10 મીટર અથવા 5×5 મીટર અંતરે આંબાનું વાવેતર કરવામાં આવે છે.
- આજકાલ કેટલાક ખેડૂતો “અતિ ઘનિષ્ઠ પદ્ધતિ” જેવી કે 3×1.5 મીટર અથવા 3×3 મીટર અંતરે વાવે છે.
🔸 2. જમીનના પ્રકાર પ્રમાણે અંતર નક્કી કરવું
-
- કાળી અને મધ્યમ કાળી જમીનમાં ચોંટીયું ભેજ રહે છે, એટલે અતિ ઘનિષ્ઠ પદ્ધતિ યોગ્ય નથી.
- આવા સ્થાનો માટે 5×3 મીટર અંતર રાખવું સારું:
➤ બે લાઇન વચ્ચે 5 મીટર
➤ બે છોડ વચ્ચે 3 મીટર - જો ગોરાળું/ચીકણો જમીન હોય તો:
➤ 3×3 મીટર અથવા 3×2 મીટર અંતર પર વાવેતર કરવું યોગ્ય છે.
🔸 3. વાવેતરનો યોગ્ય સમય
-
- જેમની પાસે ડ્રીપ સિંચાઈ અથવા પાણીની સગવડ છે, તેઓ:
➤ ડિસેમ્બર અને જાન્યુઆરી છોડીને વર્ષના કોઈપણ સમયમાં વાવેતર કરી શકે છે.
- જેમની પાસે ડ્રીપ સિંચાઈ અથવા પાણીની સગવડ છે, તેઓ:
🔸 4. ચોમાસા પહેલાં વાવેતરની તૈયારી
-
- ઉનાળામાં 3×3×3 ફૂટના ખાડા તૈયાર કરો.
- ખાડામાં માટી અને સેંદ્રીય ખાતર મિક્ષ કરો.
- ખાડા 10 દિવસ સુધી ધુપમાં ખુલ્લા રાખો જેથી જીવાણુક્રિયા સારી થાય.
- ત્યારબાદ ખાડા પૂરીને “માર્કિંગ” કરો.
- ચોમાસું શરુ થાય એ પહેલાં વાવેતર કરો.